મહિસાગર જિલ્લો ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩એ પંચમહાલ અને ખેડા માંથી છુટો પડ્યો હતો. મહીસાગર જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે જેમાં ખેડા જિલ્લાના બે અને પંચમહાલ જિલ્લાના ચાર તાલુકાઓ છે. ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકા વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં
Read Moreપ્રમુખ
જિલ્લા વિકાસ અધિકારી